ઉદ્દેશ
સ્પીપાનો મુખ્ય હેતુ રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને રોજબરોજ કામગીરી અંગેની ખાતાકીય તાલીમ આપવાની છે જેમાં નીચે મુજબની તાલીમ આપવામાં આવે છે.
- સરકારી કર્મચારીઓને ખાતાકીય તાલીમ
- રાજ્યત્રિત અધિકારીઓશ્રીઓ જેવા કે, આઈ.એ.એસ., જી.એ.એસ. તથા જી.ઓ. વગેરેને ફાઉન્ડેશન તાલીમ
- સરકારના સ્પેશીયલાઈઝ ટૂંકા ગાળાના વહીવટી તાલીમ કાર્યક્રમો (એક્ઝીક્યુટીવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ)
- વહીવટી વિકાસ માટે સંશોધન કાર્ય
- યુ.પી.એસ.સી. પરીક્ષા ને લગતી તથા સી.જી.આર.એસ.ને તાલીમ
હેતુ
ગ્રંથાલયનો મુખ્ય હેતુ સંસ્થાની વહીવટી પ્રવૃત્તિઓમાં જે તે વિષયને લગતુ જ્ઞાન પ્રદાન કરવા માટે ટેકનોલોજી દ્વારા તેમની જરૂરિયાતને અનુલક્ષીને અદ્યતન માહિતી પૂરી પાડવાની છે.